રાષ્ટ્રપતિ સચિવાલય

પ્રેસ વિજ્ઞપ્તિ

Posted On: 06 JUL 2021 1:13PM by PIB Ahmedabad

રાષ્ટ્રપતિને નીચેની નિમણૂકો / ફેરફારો કરવામાં પ્રસન્નતા થઇ રહી છે:

  1. મિઝોરમના રાજ્યપાલ શ્રી પી.એસ. શ્રીધરન પિલ્લઇની બદલી કરીને ગોવાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
  2. હરિયાણાના રાજ્યપાલ શ્રી સત્યદેવ નારાયણ આર્યની બદલી કરીને ત્રિપુરાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
  3. ત્રિપુરાના રાજ્યપાલ શ્રી રમેશ બૈસની બદલી કરીને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
  4. શ્રી થાવરચંદ ગેહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવા આવ્યા.
  5. શ્રી હિમાચલ પ્રદેશના રાજ્યપાલ વી. બંડારૂ દત્તાત્રેયની બદલી કરીને હરિયાણાના રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
  6. ડૉ. હરિ બાબુ કંભમપતિને મિઝોરમના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.
  7. શ્રી મંગુભાઇ છગનભાઇ પટેલને મધ્ય પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.
  8. શ્રી રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરને હિમાચલ પ્રદેશના રાજ્યપાલ બનાવવામાં આવ્યા.

 

2. ઉપરોક્ત નિમણૂકો તેમની સંબંધિત કચેરીઓનો ચાર્જ સંભાળવાની તારીખથી લાગુ થશે.

 

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1733068) Visitor Counter : 308