પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શ્રી જગન્નાથરાવ જોશીજીને તેમની 101મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી
प्रविष्टि तिथि:
23 JUN 2021 4:44PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતીય જન સંઘ અને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા શ્રી જગન્નાથરાવ જોશીજીને તેમની 101મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ આપી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુંઃ
“હું શ્રી જગન્નાથરાવ જોશીજીને તેમની 101મી જન્મજયંતી નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પુ છું. જગન્નાથરાવ જોશીજી નોંધપાત્ર આયોજક હતા અને લોકોની વચ્ચે અથાક રીતે કામ કર્યુ હતું. તેમની જનસંઘ અને ભાજપાને મજબૂત કરવામાં તેમની ભૂમિકા વ્યાપકપણે સૌ જાણે છે. તેઓ એક પ્રતિભાશાળી વિદ્વાન અને બૌદ્ધિક પણ હતા.”
SD/GP/JD
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1729767)
आगंतुक पटल : 237
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam