પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ જયેષ્ઠા અષ્ટમીની શુભકામનાઓ પાઠવી

Posted On: 18 JUN 2021 6:40PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી મોદીએ સૌને, ખાસ કરીને કાશ્મીરી પંડિત સમુદાયને જયેષ્ઠા અષ્ટમીના પવિત્ર અવસરે શુભકામનાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યુંઃ

“જયેષ્ઠા અષ્ટમીના પવિત્ર અવસરે, દરેકને, ખાસ કરીને કાશ્મીરી પંડિત સમુદાયને શુભકામનાઓ. આપણે માતા ખીર ભવાનીને નમન કરીએ છીએ અને દરેકના ઉત્તમ સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરીએ છીએ.’

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1728300) Visitor Counter : 177