પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ ઓડિશાના લોકોને રાજા પરબ પર શુભેચ્છાઓ પાઠવી
Posted On:
14 JUN 2021 10:50AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજા પરબના શુભ પ્રસંગે ઓડિશાના લોકોને શુભેચ્છાઓ પાઠવી છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, "રાજા પરબના શુભ પ્રસંગે શુભકામનાઓ. હું દરેકના સારા સ્વાસ્થ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું."
SD/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1726868)
Read this release in:
Assamese
,
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam