કાયદો અને ન્યાય મંત્રાલય

રાષ્ટ્રપતિએ શ્રી અનુપચંદ્ર પાંડેને ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા

Posted On: 09 JUN 2021 8:46AM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિશ્રીએ, શ્રી અનુપચંદ્ર પાંડે, આઈએએસ (નિવૃત્ત) (યુપી: 1984) ની નિમણૂક ભારતના ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકે કરી છે, જેની અસરથી તેઓ આ પદ સંભાળશે. કાયદા અને ન્યાય મંત્રાલયના વિધાન વિભાગ દ્વારા ગઈકાલે આ અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1725505) Visitor Counter : 214