પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ પદ્મ વિભૂષણ સર અનિરુધ જુગનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 03 JUN 2021 11:57PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સર અનિરુધ જુગનાથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વીટમાં શ્રી મોદીએ કહ્યું : "પદ્મ વિભૂષણ સર અનિરુધ જુગનાથ, એક ઉંચા નેતા અને રાજકારણી, આધુનિક મોરેશિયસના આર્કિટેક્ટ હતા. એક ગૌરવી પ્રવાસી ભારતીય હતા, તેમણે ઘણીવાર દ્વિપક્ષીય સંબંધ બનાવવામાં મદદ કરી, જેનો લાભ તેમના વારસાઈઓને મળશે. તેમના પરિવાર અને મોરિશિયસના લોકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1724297) Visitor Counter : 172