પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય નર્સ ડે પર નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો

Posted On: 12 MAY 2021 12:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નર્સ ડે પર નર્સિંગ સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું: "આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ એ સખત મહેનત કરનાર નર્સિંગ સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, જે કોવિડ-19 સામે લડવામાં મોખરે છે. સ્વસ્થ ભારત પ્રત્યેની તેમની ફરજ, કરુણા અને કટિબદ્ધતા અનુકરણીય છે."

 

 



(Release ID: 1717867) Visitor Counter : 231