પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંતરરાષ્ટ્રીય નર્સ ડે પર નર્સિંગ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 12 MAY 2021 12:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય નર્સ ડે પર નર્સિંગ સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરી છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું: "આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ એ સખત મહેનત કરનાર નર્સિંગ સ્ટાફ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ છે, જે કોવિડ-19 સામે લડવામાં મોખરે છે. સ્વસ્થ ભારત પ્રત્યેની તેમની ફરજ, કરુણા અને કટિબદ્ધતા અનુકરણીય છે."

 

 


(रिलीज़ आईडी: 1717867) आगंतुक पटल : 346
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Manipuri , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam