પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીશ્રીએ આઈએનએના પીઢ લલિત રામજીને નિધન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 09 MAY 2021 1:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આઈએનએના પીઢ શ્રી લલિત રામજીના નિધન પર ઉંડો શોક વ્યક્ત કર્યો છે.

 

શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું: "આઈએનએના પીઢ લલિત રામજીના નિધનથી દુઃખ થયું છે. ભારતની સ્વતંત્રતા લડતમાં તેમના યોગદાનને ક્યારેય ભૂલી શકાશે નહીં. હું તેમની સાથેના મારા વાર્તાલાપને યાદ કરું છું. તેમના જેવા મહાનુભાવોએ ભારતના ઇતિહાસ પર અવિશેષ છાપ છોડી દીધી છે."

 

SD/GP



(Release ID: 1717371) Visitor Counter : 174