સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19ને નિયંત્રણમાં લેવા માટે ઓક્સિજનના 14 પ્લાન્ટ અને 3 લાખ કરતાં વધારે રેમડેસિવીરની શીશી સહિત વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી સહાય સક્રિયતાપૂર્વક માન્યતા આપીને રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચાડી


ભારતમાં રસીકરણ કવરેજનો કુલ આંકડો 17 કરોડની નજીક પહોંચ્યો

18 થી 44 વર્ષના વયજૂથમાં 17.8 લાખ કરતાં વધારા લાભાર્થીનું રસીકરણ કરવામાં આવ્યું

સતત સુધરતી સ્થિતિ સાથે, છેલ્લા 24 કલાકમાં 3.8 લાખથી વધારે દર્દીઓ સાજા થયા

Posted On: 09 MAY 2021 12:01PM by PIB Ahmedabad

ભારતમાં કોવિડ-19 મહામારીના બીજા તબક્કામાં કોવિડથી સંક્રમિત નવા પોઝિટીવ કેસોની સંખ્યામાં તીવ્ર ગતિએ નોંધાઇ રહેલી અભૂતપૂર્વ વૃદ્ધિ કારણે ભારતને સહકાર કરવા માટે વૈશ્વિક સમુદાયે મદદનો હાથ લંબાવ્યો છે. વૈશ્વિક સમુદાય પાસેથી પ્રાપ્ત થયેલી કોવિડ-19 સંબંધિત સહાય તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં અસરકારક રીતે અને તાકીદના ધોરણે ફાળવવામાં અને પહોંચાડવામાં આવે તે ભારત સરકારે સુનિશ્ચિત કર્યું છે જેથી કટોકટીના આ સમયમાં તેમના પ્રયાસોમાં પૂરક સહાય ઉપલબ્ધ કરાવી શકાય.

અત્યાર સુધીમાં, 6,608 ઓક્સિજન કોન્સન્ટ્રેટર્સ, 3,856 ઓક્સિજન સિલિન્ડર, 14 ઓક્સિજન જનરેશન પ્લાન્ટ્સ, 4,330 વેન્ટિલેટર્સ/ Bi PAP/ C PAP અને ત્રણ લાખથી વધારે રેમડેસિવીરના વાયલ (શીશી)ની ડિલિવરી કરવામાં આવી છે/રવાના કરવામાં આવ્યા છે.

દેશમાં રસીકરણ કવાયતના તબક્કા-3નું વધારે વિસ્તરણ કરવામાં આવ્યું હોવાથી દેશમાં કોવિડ-19 રસીકરણ અંતર્ગત આજદિન સુધીમાં રસીના કુલ આપવામાં આવેલા ડોઝનો આંકડો 16.94 કરોડ કરતાં વધારે થઇ ગયો છે.

 

HCWs

પ્રથમ ડોઝ

95,41,654

બીજો ડોઝ

64,63,620

FLWs

પ્રથમ ડોઝ

1,39,43,558

બીજો ડોઝ

77,32,072

18-44 વર્ષના લાભાર્થી

પ્રથમ ડોઝ

17,84,869

45થી 60 વર્ષની વચ્ચેના વયજૂથના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,50,75,720

બીજો ડોઝ

64,09,465

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,36,34,743

બીજો ડોઝ

1,48,53,962

 

કુલ

16,94,39,663

 

આજદિન સુધીમાં દેશભરમાં આપવામાં આવેલા રસીના કુલ ડોઝમાંથી 66.78% ડોઝ દસ રાજ્યોમાં આપવામાં આવ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001134N.jpg

આજે, 18 થી 44 વર્ષની વયજૂથના 2,94,912 લાભાર્થીએ કોવિડ રસીનો પ્રથમ ડોઝ લીધો હતો અને સમગ્ર દેશમાં 30 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં આપવામાં આવેલા કુલ ડોઝની સંખ્યા 17,84,869 હતી. નીચે આપેલા કોષ્ટકમાં 18 થી 44 વર્ષના વયજૂથના લાભાર્થીઓને આજદિન સુધીમાં આપવામાં આવેલા ડોઝની વિગતવાર માહિતી આપી છે.

અનુક્રમ નંબર

રાજ્ય

કુલ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

823

2

આંધ્રપ્રદેશ

519

3

આસામ

70,853

4

બિહાર

295

5

ચંદીગઢ

2

6

છત્તીસગઢ

1,026

7

દિલ્હી

3,01,483

8

ગોવા

1,126

9

ગુજરાત

2,70,225

10

હરિયાણા

2,30,831

11

હિમાચલ પ્રદેશ

14

12

જમ્મુ અને કાશ્મીર

28,650

13

ઝારખંડ

81

14

કર્ણાટક

10,368

15

કેરળ

209

16

લદાખ

86

17

મધ્યપ્રદેશ

29,320

18

મહારાષ્ટ્ર

3,84,904

19

મેઘાલય

2

20

નાગાલેન્ડ

2

21

ઓડિશા

41,929

22

પુડુચેરી

1

23

પંજાબ

3,529

24

રાજસ્થાન

2,71,964

25

તમિલનાડુ

12,904

26

તેલંગાણા

500

27

ત્રિપુરા

2

28

ઉત્તરપ્રદેશ

1,17,821

29

ઉત્તરાખંડ

19

30

પશ્ચિમ બંગાળ

5,381

કુલ

17,84,869

 

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં રસીના 20 લાખ કરતાં ડોઝ આપવામાં આવ્યા છે.

કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયતના 113મા દિવસે (8 મે 2021ના રોજ) દેશભરમાં રસીના કુલ 20,23,532 ડોઝ આપવામાં આવ્યા હતા. આમાં, 16,722 સત્રોનું આયોજન કરીને 8,37,695 લાભાર્થીને પ્રથમ ડોઝ જ્યારે 11,85,837 લાભાર્થીને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

તારીખ: 8 મે, 2021 (દિવસ-113)

HCWs

પ્રથમ ડોઝ

18,043

બીજો ડોઝ

32,260

FLWs

પ્રથમ ડોઝ

75,052

બીજો ડોઝ

82,798

18 થી 44 વર્ષ

પ્રથમ ડોઝ

2,94,912

45 થી 60 વર્ષ

પ્રથમ ડોઝ

3,25,811

બીજો ડોઝ

5,23,299

60 વર્ષથી વધુ

પ્રથમ ડોઝ

1,23,877

બીજો ડોઝ

5,47,480

કુલ આપવામાં આવેલા ડોઝ

પ્રથમ ડોઝ

8,37,695

બીજો ડોઝ

11,85,837

 

 

ભારતમાં આજે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 1,83,17,404 સુધી પહોંચી ગઇ છે. રાષ્ટ્રીય સાજા થવાનો સરેરાશ દર 82.15% નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,86,444 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

નવા સાજા થનારા કુલ કેસોમાંથી 75.75% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0025FR5.jpg

 

દેશભરમાં છેલ્લા 24 કલાકમાં નવા 4,03,738 પોઝિટીવ કેસ નોંધાયા છે.

નવા નોંધાયેલામાંથી 71.75% કેસો દસ રાજ્યોમાં છે.

દેશમાં દૈનિક ધોરણે સૌથી વધુ નવા કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યાં વધુ 56,578 દર્દી સંક્રમિત થયા છે. ત્યારબાદ, કર્ણાટકમાં એક દિવસમાં 47,563 જ્યારે કેરળમાં નવા 41,971 કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003267P.jpg

 

દેશમાં આજદિન સુધીમાં કુલ 30.22 કરોડ કરતાં વધારે પરીક્ષણો કરવામાં આવ્યા છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર 21.64% છે. વિગતવાર માહિતી નીચેના કોષ્ટકમાં આપેલી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0042TRP.jpg

 

ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે 37,36,648 સુધી પહોંચી છે. દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનો આંકડો 16.76% થઇ ગયો છે. છેલ્લા 24 કલાકમાં ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં 13,202 દર્દીનો ચોખ્ખો વધારો થયો છે.

ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાંથી 82.94% દર્દીઓ માત્ર તેર રાજ્યોમાં છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005LYLR.jpg

 

 

રાષ્ટ્રીય મૃત્યુદર એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે અને જે હાલમાં 1.09% છે.

દેશમાં છેલ્લા 24 કલાકમાં 4,092 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.

નવા નોંધાયેલા મૃત્યુઆંકમાંથી 74.93% દર્દીઓ દસ રાજ્યોમાંથી છે. દૈનિક ધોરણે સર્વાધિક મૃત્યુઆંક (864) મહારાષ્ટ્રમાં નોંધાયો છે જ્યારે કર્ણાટકમાં એક દિવસમાં 482 દર્દી મૃત્યુ પામ્યા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00676Z2.jpg

20 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુ સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ (176) કરતાં ઓછી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00767QY.jpg

16 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રત્યેક દસ લાખની વસ્તીએ મૃત્યુ સંખ્યા રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધારે છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008VLFY.jpg

ચાર રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના કારણે એકપણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. આમાં, દમણ અને દીવ તેમજ દાદરા અને નગર હવેલી, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને લક્ષદ્વીપ છે.

SD/GP/JD

 

 



(Release ID: 1717225) Visitor Counter : 234