પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિશુ નિમિતે શુભેચ્છાઓ પાઠવી
Posted On:
14 APR 2021 9:10AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં રહેતા કેરળ અને મલયાલી લોકોને વિશુના તહેવાર નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “કેરળના લોકોને વિશુ માટે મારી શુભેચ્છાઓ. આ તહેવાર નિમિતે, હું વિશ્વભરમા વસતા મલયાલી લોકોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. આપ સૌના માટે આગામી વર્ષ ઉત્તમ સ્વાસ્થ્ય અને ખુશાલી લાવે.”
SD/GP/JD
(Release ID: 1711736)
Visitor Counter : 161
Read this release in:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada