પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિશુ નિમિતે શુભેચ્છાઓ પાઠવી

Posted On: 14 APR 2021 9:10AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિશ્વભરમાં રહેતા કેરળ અને મલયાલી લોકોને વિશુના તહેવાર નિમિતે શુભેચ્છાઓ પાઠવી હતી.

પ્રધાનમંત્રીએ એક ટ્વીટમાં કહ્યું, “કેરળના લોકોને વિશુ માટે મારી શુભેચ્છાઓ. આ તહેવાર નિમિતે, હું વિશ્વભરમા વસતા મલયાલી લોકોને હૃદયપૂર્વક શુભકામનાઓ પાઠવું છું. આપ સૌના માટે આગામી વર્ષ ઉત્તમ સ્વાસ્થ્ય અને ખુશાલી લાવે.”

SD/GP/JD

 



(Release ID: 1711736) Visitor Counter : 161