પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મુરાદાબાદ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકો માટે સહાયને મંજૂરી આપી

Posted On: 31 JAN 2021 4:19PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ તથા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિ દરેકને રૂપિયા 50,000ની સહાયની મંજૂરી આપી છે.

પીએમઓએ ટ્વીટ કર્યું હતું કે, "પીએમ @narendramodi એ ઉત્તર પ્રદેશના મુરાદાબાદમાં દુ: ખદ માર્ગ અકસ્માતથી જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ તથા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે.”

 



(Release ID: 1693714) Visitor Counter : 147