પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શિવમોગ્ગામાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 22 JAN 2021 10:33AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિવમોગ્ગામાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, " શિવમોગ્ગામાં થયેલી જાનહાનિથી દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પ્રદાન કરી રહી છે."

 

 

SD/GP/BT



(Release ID: 1691124) Visitor Counter : 133