પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ શિવમોગ્ગામાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
22 JAN 2021 10:33AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શિવમોગ્ગામાં થયેલી જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો છે.
એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, " શિવમોગ્ગામાં થયેલી જાનહાનિથી દુઃખ થયું છે. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. રાજ્ય સરકાર અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પ્રદાન કરી રહી છે."
SD/GP/BT
(रिलीज़ आईडी: 1691124)
आगंतुक पटल : 178
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam