પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વડોદરામાં થયેલા અકસ્માતમાં મૃતકો અંગે શોક વ્યક્ત કર્યો
Posted On:
18 NOV 2020 10:57AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વડોદરા ખાતે થયેલ અકસ્માતમાં મૃતકો અંગે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.
એક ટ્વિટમાં શ્રી મોદીએ કહ્યું કે “વડોદરામાં થયેલા અકસ્માતથી દુ:ખી છું. મારી સંવેદના એ લોકો સાથે છે જેમણે તેમના પ્રિયજનો ગુમાવ્યા. ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના. વહીવટી તંત્ર અકસ્માત સ્થળ પર તમામ શક્ય સહાય પૂરી પાડી રહ્યું છે.”
SD/GP/BT
(Release ID: 1673666)
Visitor Counter : 180
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam