પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દેશવાસીઓને ધનતેરસની શુભકામના પાઠવી

प्रविष्टि तिथि: 13 NOV 2020 8:46AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ધનતેરસના શુભ અવસર પર લોકોને શુભકામના પાઠવી છે. તેમણે એક ટ્વીટમાં કહ્યું કે ભગવાન ધન્વંતરિ દરેકના જીવનમાં સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને ઉત્તમ સ્વાસ્થ્ય લઈને આવે.

 

 

SD/GP/BT


(रिलीज़ आईडी: 1672565) आगंतुक पटल : 206
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam