પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ફાધર વાલેસના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 09 NOV 2020 5:21PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ફાધર વાલેસના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "ફાધર વાલેસ ઘણા લોકો ઉપર ખાસ કરીને ગુજરાતમાં પોતાનો પ્રેમ વરસાવ્યો. તેમણે ગણિત અને ગુજરાતી સાહિત્ય જેવા વિવિધ ક્ષેત્રોમાં પોતાને પ્રતિષ્ઠિત કર્યા. તેઓ સમાજની સેવા કરવાનો પણ જુસ્સો ધરાવતા હતા. તેમના અવસાનથી દુઃખ થયું છે. તેમના આત્માને શાંતિ મળે."

 

 

 

SD/GP/BT

 


(रिलीज़ आईडी: 1671447) आगंतुक पटल : 191
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Assamese , English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam