પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ વિયેનામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી

Posted On: 03 NOV 2020 11:28AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિયેનામાં થયેલા ભયંકર આતંકી હુમલાની નિંદા કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "વિયેનામાં થયેલા ભયાનક આતંકી હુમલાથી ભારે આઘાત અને દુ:ખ થયું. આ દુ:ખદ સમયમાં ભારત ઓસ્ટ્રિયાની સાથે છે. મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે."

 

SD/GP/BT



(Release ID: 1669684) Visitor Counter : 176