પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ વિયેનામાં થયેલા આતંકી હુમલાની નિંદા કરી
Posted On:
03 NOV 2020 11:28AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વિયેનામાં થયેલા ભયંકર આતંકી હુમલાની નિંદા કરી છે.
પ્રધાનમંત્રીએ કહ્યું કે "વિયેનામાં થયેલા ભયાનક આતંકી હુમલાથી ભારે આઘાત અને દુ:ખ થયું. આ દુ:ખદ સમયમાં ભારત ઓસ્ટ્રિયાની સાથે છે. મારી સંવેદના પીડિતો અને તેમના પરિવારો સાથે છે."
SD/GP/BT
(Release ID: 1669684)
Visitor Counter : 176
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam