PIB Headquarters

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

Posted On: 07 SEP 2020 6:20PM by PIB Ahmedabad

Coat of arms of India PNG images free download

કોવિડ-19 વિશે PIBનું દૈનિક બુલેટીન

 

 

Date: 07-09-2020

 

 

 

  • ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર સતત વધી રહ્યો છે
  • આજ સુધીમાં 32.5 લાખથી વધુ દર્દીઓ સાજા થયા
  • ભારતમાં 5 રાજ્યોમાં કુલ કેસમાંથી 60% કેસ, 62% સક્રિય કેસ અને કુલ મૃત્યુમાંથી 70% મૃત્યુ નોંધાયા
  • ભારતમાં લગભગ કુલ 5 કરોડ પરીક્ષણોની નોંધણી કરવામાં આવી
  • છેલ્લા 2 અઠવાડિયામાં 1.33 કરોડ કોવિડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા

 

 

 

 

 (છેલ્લા 24 કલાકમાં PIB દ્વારા બહાર પાડવામાં આવેલી કોવિડ-19 સંબંધિત પ્રેસ વિજ્ઞપ્તિ, ફિલ્ડ અધિકારીઓના ઇનપુટ્સ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ તેમજ PIB દ્વારા કરાયેલ ફેક્ટ ચેક સમાવેલ છે)

 

 

Press Information Bureau

Ministry of Information and Broadcasting

Government of India

 

 

 

ભારતમાં દર્દીઓ સાજા થવાનો દર સતત વધી રહ્યો છે, આજ સુધીમાં 32.5 લાખથી વધુ દર્દીઓ સાજા થયા, ભારતમાં 5 રાજ્યોમાં કુલ કેસમાંથી 60% કેસ, 62% સક્રિય કેસ અને કુલ મૃત્યુમાંથી 70% મૃત્યુ નોંધાયા

વધુ વિગતો માટે : https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651925

 

 

ભારતમાં લગભગ કુલ 5 કરોડ પરીક્ષણોની નોંધણી કરવામાં આવી, છેલ્લા 2 અઠવાડિયામાં 1.33 કરોડ કોવિડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleasePage.aspx?PRID=1652068

 

કેન્દ્રીય આરોગ્ય સચિવે કેસમાં વધારો, વધારે પડતું કેસભારણ અને મૃત્યુદર ધરાવતાં 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશના આરોગ્ય સચિવો સાથે સમીક્ષા બેઠક યોજી

વધુ વિગતો માટેhttps://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651728

 

નવા ઉમેરાયેલા, સાજા થયેલાઓની સંખ્યા અને નોંધાયેલા મૃત્યુ અંગે રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશનો ડેટા

વધુ વિગતો માટે :   https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651924

 

ભારત સરકારે અગરબત્તી બનાવવા વાળા કારીગરોને ભારતને આત્મનિર્ભર બનાવવા અનેકગણી સહાયને વિસ્તૃત કરી

વધુ વિગતો માટે :   https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651728

 

ઉત્તરપ્રદેશે એકીકૃત કોવિડ નિયંત્રણ અને આદેશ કેન્દ્ર, અને એકીકૃત રાજ્ય કોવિડ પોર્ટલ સ્થાપિત કર્યું

વધુ વિગતો માટે :   https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651789

 

શ્રી થાવરચંદ ગેહલોતે ‘24x7 ટોલ-ફ્રી મેન્ટલ હેલ્થ રિહેબીલીટેશન હેલ્પલાઈન કિરણ- (1800-599-0019) લોન્ચ કરી

વધુ વિગતો માટે :   https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651963

 

 

કોવિડ લોકડાઉનનો કસોટીભર્યો સમય હોવા છતાં, બીપીપીઆઈ રૂ. 2020-21ના પહેલા ક્વાર્ટરમાં 146.59 કરોડ રૂપિયાનું વેચાણ નોંધાવ્યું જયારે રૂ. 2019-20ના પહેલા ક્વાર્ટરમાં 75.48 કરોડ રૂપિયાનું કુલ વેચાણ હતું

વધુ વિગતો માટે :   https://pib.gov.in/PressReleseDetail.aspx?PRID=1651728

 

 

FACTCHECK

 

 



(Release ID: 1652173) Visitor Counter : 211