પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ થિયેટરના દિગ્ગજ કલાકાર ઇબ્રાહિમ અલકાઝીના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 04 AUG 2020 6:12PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ થિયેટરના દિગ્ગજ કલાકાર ઇબ્રાહિમ અલકાઝીના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "શ્રી ઇબ્રાહિમ અલકાઝીને ભારતભરમાં થિયેટરને વધુ લોકપ્રિય અને સુલભ બનાવવાના પ્રયત્નો માટે યાદ કરવામાં આવશે. કલા અને સંસ્કૃતિની દુનિયામાં તેમનું યોગદાન પણ નોંધપાત્ર છે. તેમના નિધનથી દુઃખની લાગણી અનુભવુ છું. મારી સંવેદના તેમના પરિવાર અને મિત્રો સાથે છે. તેમની આત્માને શાંતિ મળે."

Shri Ebrahim Alkazi will be remembered for his efforts to make theatre more popular and accessible across India. His contributions to the world of art and culture are noteworthy too. Saddened by his demise. My thoughts are with his family and friends. May his soul rest in peace.

— Narendra Modi (@narendramodi) August 4, 2020

 

SD/BT



(Release ID: 1643403) Visitor Counter : 216