ગૃહ મંત્રાલય

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહનો સંદેશો

Posted On: 05 JUN 2020 7:32PM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે જણાવ્યું હતું કે, પ્રાચીન કાળથી ભારત ભવ્ય સંસ્કૃતિ ધરાવે છે અને પ્રકૃતિના સંરક્ષણનું ઊંડું જ્ઞાન ધરાવે છે. વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોતાના સંદેશામાં શ્રી શાહે જણાવ્યું હતું કે, પ્રકૃતિ અને પર્યાવરણની પૂજા કરવાની અને તેનું સંરક્ષણ કરવાની વિવિધ રીતભાતો આપણી સંસ્કૃતિમાં વણાયેલી છે. તેમણે ઉમેર્યું હતું કે, વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે, ચાલો ઉત્તમ આવતીકાલ માટે આપણે આપણા પર્યાવરણનું સંરક્ષણ કરવાનો સંકલ્પ લઇએ.

 

 

GP/DS



(Release ID: 1629725) Visitor Counter : 203