પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ રાષ્ટ્રને ઈદ-ઉલ-ફિત્રની શુભેચ્છા પાઠવી

Posted On: 25 MAY 2020 8:55AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઈદ- ઉલ- ફિત્ર ના શુભ પ્રસંગે દેશવાસીઓને શુભકામના પાઠવી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું "ઈદ મુબારક !

ઈદ- ઉલ- ફિત્ર ના શુભ પ્રસંગે શુભકામના, હું મંગલ- કામના કરું છું કે વિશેષ પ્રસંગે કરુણા,ભાઈચારા અને સદ્દભાવની ભાવના વધારે સુદ્રઢ થાય, બધા લોકો સ્વસ્થ અને સમૃદ્ધ રહે."

 

GP/DS



(Release ID: 1626700) Visitor Counter : 249