સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ19ની યાત્રિકો માટેની માર્ગદર્શિકામાં ઉમેરો

Posted On: 17 MAR 2020 10:29AM by PIB Ahmedabad

11 માર્ચ, 2020 અને 16 માર્ચ, 2020ના રોજ યાત્રિકો માટે જાહેર કરાયેલી માર્ગદર્શિકામાં નિમ્નલિખિત વધારાના સૂચનો ઉમેરવામાં આવ્યા છે:

  1. અફઘાનિસ્તાન, ફિલપાઇન્સ, મલેશિયાથી ભારત આવનારા યાત્રિકોની યાત્રા તાત્કાલિક અસરથી પ્રતિબંધિત કરવામાં આવી છે. ભારતીય સમય અનુસાર બપોરે 3.00 કલાક પછી આ દેશોમાંથી ભારત માટે કોઈ હવાઈજહાજ નિકળશે નહીં.
  2. આ નિર્દેશ હંગામી ધોરણે 31 માર્ચ, 2020 સુધી લાગુ રહેશે અને ત્યારબાદ આ અંગે સમીક્ષા કરવામાં આવશે.

 

SD/GP/RP



(Release ID: 1606703) Visitor Counter : 234