મંત્રીમંડળ

મંત્રીમંડળે ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર અને બહાલી માટેની મંજૂરી આપી

Posted On: 12 JUN 2019 8:06PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રીનરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકે ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે દ્વિપક્ષીય રોકાણ સંધિ પર હસ્તાક્ષર કરવાની અને તેને બહાલ કરવાની મંજૂરી આપી દીધી છે.

 

આ દ્વિપક્ષીય સંધિ ભારત અને કિર્ગીસ્તાન વચ્ચે રોકાણની તકોમાં વૃદ્ધિ કરશે અને બંને દેશોમાં રોકાણ કરીને બંને દેશોના રોકાણકારોનું રક્ષણ કરશે.

 

 

J.Khunt/RP

 



(Release ID: 1574166) Visitor Counter : 155