પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી કર્ણાટકના કારવારમાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
09 JUL 2026 2:17PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના કારવારમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.
તેમણે આ દુઃખની ઘડીમાં પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના કારવારમાં થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું: PM @narendramodi”
SM/DK/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2282788)
आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam