પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રી કર્ણાટકના કારવારમાં થયેલા અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

प्रविष्टि तिथि: 09 JUL 2026 2:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના કારવારમાં થયેલા અકસ્માતમાં જીવ ગુમાવનારાઓ પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી.

તેમણે આ દુઃખની ઘડીમાં પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી.

પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;

“કર્ણાટકના ઉત્તરા કન્નડ જિલ્લાના કારવારમાં થયેલ અકસ્માત ખૂબ જ દુઃખદ છે. આ દુઃખની ઘડીમાં મારી સંવેદના પીડિતોના પરિવારો સાથે છે. હું ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની  પ્રાર્થના કરું છું: PM @narendramodi”

 

SM/DK/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2282788) आगंतुक पटल : 24
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam