કાયદો અને ન્યાય મંત્રાલય
azadi ka amrit mahotsav

રાષ્ટ્રપતિની મંજૂરી પછી સુપ્રીમ કોર્ટને પાંચ નવા ન્યાયાધીશોની નિમણૂક

પોસ્ટેડ ઓન: 01 JUN 2026 9:31AM by PIB Ahmedabad

ભારતના બંધારણની કલમ 124 ની કલમ (2) દ્વારા આપવામાં આવેલી સત્તાઓનો ઉપયોગ કરીને, 01.06.2026 ના રોજની સમાન સંખ્યાની અધિસૂચનાઓ અનુસાર, ભારતના માનનીય રાષ્ટ્રપતિએ (i) શ્રી જસ્ટિસ શીલ નાગુ, મુખ્ય ન્યાયાધીશ, પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ, (ii) શ્રી જસ્ટિસ શ્રી ચંદ્રશેખર, મુખ્ય ન્યાયાધીશ, બોમ્બે હાઈકોર્ટ, (iii) શ્રી જસ્ટિસ સંજીવ સચદેવા, મુખ્ય ન્યાયાધીશ, મધ્યપ્રદેશ હાઈકોર્ટ, (iv) શ્રી જસ્ટિસ અરુણ પલ્લી, મુખ્ય ન્યાયાધીશ, જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ હાઈકોર્ટ અને (v) શ્રીમતી વેંકિતા સુબ્રમણિ મોહના, વરિષ્ઠ અધિવક્તા (એડવોકેટ)નેતેમના પદનો કાર્યભાર સંભાળે તે તારીખથી ભારતીય સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો તરીકે નિયુક્ત કર્યા છે.

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2267374) મુલાકાતી સંખ્યા : 28