ગૃહ મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જન નેતા જે. જયલલિતાજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી


ગરીબોના કલ્યાણ અને મહિલાઓના સશક્તિકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દ્વારા, જયલલિતાજી એ તમિલનાડુના વિકાસને ફરીથી આકાર આપ્યો હતો

જયલલિતાજી એ પણ સુનિશ્ચિત કર્યું કે શાસન છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે

જાહેર સેવા પ્રત્યેનું તેમનું સમર્પણ હંમેશા પ્રેરણારૂપ રહેશે

પોસ્ટેડ ઓન: 24 FEB 2026 10:14AM by PIB Ahmedabad

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જન નેતા જે. જયલલિતાજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

'X' પરની એક પોસ્ટમાં, કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે કહ્યું, "તમિલનાડુના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને જન નેતા જે. જયલલિતાજીને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. ગરીબોના કલ્યાણ અને મહિલાઓના સશક્તિકરણ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દ્વારા, તેમણે તમિલનાડુના વિકાસને ફરીથી આકાર આપ્યો હતો અને શાસન છેવાડાના વ્યક્તિ સુધી પહોંચે તે સુનિશ્ચિત કર્યું હતું. જાહેર સેવા પ્રત્યેનું તેમનું સમર્પણ હંમેશા પ્રેરણારૂપ રહેશે."


 

SM/BS/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(રીલીઝ આઈડી: 2231990) મુલાકાતી સંખ્યા : 14