રાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

ત્રણ દેશોના રાજદૂતોએ ભારતના રાષ્ટ્રપતિને તેમના ઓળખપત્રો રજૂ કર્યા

प्रविष्टि तिथि: 14 JAN 2026 12:56PM by PIB Ahmedabad

ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ આજે (14 જાન્યુઆરી, 2026) રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક સમારોહમાં ત્રિનિદાદ અને ટોબેગો, ઑસ્ટ્રિયા અને યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાના રાજદૂતો પાસેથી ઓળખપત્રો સ્વીકાર્યા.

જેમણે તેમના ઓળખપત્રો રજૂ કર્યા હતા, જેમાં:

1.           ત્રિનિદાદ અને ટોબેગો રિપબ્લિકના ઉચ્ચ કમિશનર મહામહિમ શ્રી ચંદ્રદથ સિંહ

2.           મહામહિમ ડૉ. રોબર્ટ ઝિશ્ગ, ઑસ્ટ્રિયા રિપબ્લિકના રાજદૂત

3.           મહામહિમ શ્રી સર્જિયો ગોર, યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાના રાજદૂત

 

SM/BS/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2214468) आगंतुक पटल : 16
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Tamil , Malayalam