ગૃહ મંત્રાલય
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાણી વેલુ નચિયારને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
આપણા ગૌરવ, દેશભક્તિ અને સ્વતંત્રતા માટેના સંકલ્પના પ્રતીક, શિવગંગાના રાણીએ પોતાની અસાધારણ લશ્કરી શક્તિથી ઔપનિવેશક શાસકોને હરાવ્યા અને અંગ્રેજોને ઉથલાવી પાડવાની તીવ્ર ઇચ્છાને પ્રજ્વલિત કરી
તેઓ હંમેશા આપણા માટે પ્રેરણાનો શાશ્વત સ્ત્રોત રહેશે
प्रविष्टि तिथि:
03 JAN 2026 1:36PM by PIB Ahmedabad
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહે રાણી વેલુ નચિયારને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
X પર એક પોસ્ટમાં શ્રી અમિત શાહે કહ્યું, "રાણી વેલુ નચિયારને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ. આપણા ગૌરવ, દેશભક્તિ અને સ્વતંત્રતા માટેના સંકલ્પના પ્રતીક, શિવગંગાના રાણીએ પોતાની અસાધારણ લશ્કરી શક્તિથી ઔપનિવેશક શાસકોને હરાવ્યા અને અંગ્રેજોને ઉથલાવી પાડવાની પ્રખર ઇચ્છાને જાગૃત કરી. તે હંમેશા આપણા માટે પ્રેરણાનો શાશ્વત સ્ત્રોત રહેશે."
SM/JY/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2211048)
आगंतुक पटल : 14
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam