પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ સિરો-માલાબાર ચર્ચના વડા સાથે મુલાકાત કરી
Posted On:
04 NOV 2025 9:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે સિરો-માલાબાર ચર્ચના વડા, મેજર આર્કબિશપ હિઝ બીટીટ્યુડ મોસ્ટ રેવ. માર રાફેલ થટ્ટીલ, હિઝ ગ્રેસ આર્કબિશપ ડૉ. કુરિયાકોસે ભરાનીકુલાંગરા અને અન્ય લોકો સાથે અદ્ભુત સંવાદ થયો હતો.
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"સિરો-માલાબાર ચર્ચના વડા, મેજર આર્કબિશપ હિઝ બીટીટ્યુડ મોસ્ટ રેવ. માર રાફેલ થટ્ટીલ, હિઝ ગ્રેસ આર્કબિશપ ડૉ. કુરિયાકોસે ભરાનીકુલંગરા અને અન્ય લોકો સાથે અદ્ભુત સંવાદ થયો હતો."
"സിറോ-മലബാർ സഭയുടെ തലവൻ മേജർ ആർച്ച്ബിഷപ് അഭിവന്ദ്യ മോസ്റ്റ് റവ. മാർ റാഫേൽ തട്ടിൽ, അഭിവന്ദ്യ ആർച്ച്ബിഷപ് ഡോ. കുര്യാക്കോസ് ഭരണികുളങ്ങര എന്നിവരുമായി മികച്ച ആശയവിനിമയം നടത്തി."
IJ/GP/DK/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2186572)
Visitor Counter : 12
Read this release in:
English
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Telugu
,
Kannada
,
Malayalam
,
Malayalam