પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ પીઢ અભિનેતા શ્રી ગોવર્ધન અસરાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
21 OCT 2025 9:16AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેતા શ્રી ગોવર્ધન અસરાનીના નિધન પર શોક વ્યક્ત કર્યો. આજે તેમના સંદેશમાં પ્રધાનમંત્રીએ આ મહાન કલાકારને શ્રદ્ધાંજલિ આપી અને ભારતીય સિનેમામાં તેમના અપાર યોગદાન અને પેઢી દર પેઢીના દર્શકોને આનંદિત કરવાની તેમની ક્ષમતાને યાદ કરી છે.
X પરની એક પોસ્ટમાં શ્રી મોદીએ કહ્યું:
"શ્રી ગોવર્ધન અસરાનીજીના અવસાનથી ખૂબ જ દુઃખ થયું. એક પ્રતિભાશાળી મનોરંજક અને ખરેખર બહુમુખી પ્રતિભા ધરાવતા કલાકાર, તેમણે પેઢી દર પેઢી પ્રેક્ષકોનું મનોરંજન કર્યું. તેમણે તેમના અવિસ્મરણીય અભિનયથી અસંખ્ય જીવનમાં આનંદ અને હાસ્ય લાવ્યા. ભારતીય સિનેમામાં તેમનું યોગદાન હંમેશા યાદ રહેશે. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે મારી સંવેદના. ઓમ શાંતિ."
SM/GP/NP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2181086)
आगंतुक पटल : 45
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam