ઉપરાષ્ટ્રપતિ સચિવાલય
azadi ka amrit mahotsav

રાજ્યસભાના ઉપ-રાષ્ટ્રપતિ અને અધ્યક્ષ શ્રી સી. પી. રાધાકૃષ્ણને રાજ્યસભા સચિવાલયની મુલાકાત લીધી


શ્રી સી. પી. રાધાકૃષ્ણને અધિકારીઓ સાથે વાતચીત કરી અને રાજ્યસભા સચિવાલયની કામગીરીની સમીક્ષા પણ કરી

Posted On: 06 OCT 2025 3:02PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ શ્રી સી. પી. રાધાકૃષ્ણન આજે રાજ્યસભા સચિવાલયની મુલાકાતે આવ્યા હતા.

મુલાકાત દરમિયાન, તેમણે સચિવાલયના અધિકારીઓ સાથે વાતચીત કરી અને તેની કામગીરીની સમીક્ષા કરી, જેમાં ગૃહ અને તેના સભ્યોને કાયદાકીય, વહીવટી અને પ્રક્રિયાગત સહાય પૂરી પાડવામાં તેની ભૂમિકાનો સમાવેશ થાય છે.

સચિવાલયના વિવિધ વિભાગો અને પહેલો પર પ્રકાશ પાડતા ઉપરાષ્ટ્રપતિ અને અધ્યક્ષને વિગતવાર પ્રેઝન્ટેશન આપવામાં આવ્યું.

 

SM/IJ/DK/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2175321) Visitor Counter : 19