પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ તમામ નાગરિકોને GST બચત ઉત્સવ ઉજવવા માટે પત્ર લખ્યો

प्रविष्टि तिथि: 22 SEP 2025 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આ તહેવારોની મોસમમાં 'GST બચત ઉત્સવ' ઉજવવા માટે તમામ નાગરિકોને પત્ર લખ્યો છે. "GST દરમાં ઘટાડો એટલે દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા," શ્રી મોદીએ જણાવ્યું.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"આ તહેવારોની મોસમમાં, ચાલો 'GST બચત ઉત્સવ' ઉજવીએ! GST દરમાં ઘટાડો એટલે દરેક ઘર માટે વધુ બચત અને વ્યવસાયો માટે વધુ સરળતા."

SM/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2169780) आगंतुक पटल : 54
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali-TR , Bengali , Manipuri , Punjabi , Odia , Tamil , Telugu , Kannada , Malayalam