નાણા મંત્રાલય
azadi ka amrit mahotsav

કેન્દ્ર સરકારે કપાસ પર આયાત ડ્યુટી મુક્તિ 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવી

प्रविष्टि तिथि: 28 AUG 2025 8:48AM by PIB Ahmedabad

ભારતીય કાપડ ક્ષેત્ર માટે કપાસની ઉપલબ્ધતા વધારવા માટે, કેન્દ્ર સરકારે 19 ઓગસ્ટ 2025થી 30 સપ્ટેમ્બર 2025 સુધી કપાસ પર આયાત ડ્યુટીમાં કામચલાઉ મુક્તિ આપી હતી. નિકાસકારોને વધુ ટેકો આપવા માટે, કેન્દ્ર સરકારે કપાસ પર આયાત ડ્યુટી મુક્તિ (HS 5201) 30 સપ્ટેમ્બર 2025થી 31 ડિસેમ્બર 2025 સુધી લંબાવવાનો નિર્ણય લીધો છે.

આ અંગેની સૂચના ટૂંક સમયમાં જારી કરવામાં આવશે.

 

SM/IJ/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(रिलीज़ आईडी: 2161425) आगंतुक पटल : 58
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Punjabi , Tamil , Telugu , Malayalam