પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીશ્રીએ શ્રીમતી પ્રમિલા તાઈ મેઢેજીના નિધન પર શોક વ્યક્ત કર્યો
Posted On:
31 JUL 2025 7:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્ર સેવિકા સમિતિના પ્રમુખ સંચાલિકા શ્રીમતી પ્રમિલા તાઈ મેઢેના નિધન પર શોક વ્યક્ત કર્યો. પ્રધાનમંત્રીએ ભાર મૂક્યો કે તેમનું અનુકરણીય જીવન આવનારી પેઢીઓ માટે, ખાસ કરીને સમાવિષ્ટ સામાજિક વિકાસ અને મહિલાઓના સશક્તીકરણના પ્રયાસમાં પ્રેરણાની દીવાદાંડી તરીકે ઉભું છે.
X પર અલગ અલગ પોસ્ટ્સમાં, તેમણે કહ્યું:
“राष्ट्र सेविका समिति की प्रमुख संचालिका रहीं श्रद्धेय प्रमिला ताई मेढ़े जी के देहावसान से अत्यंत दुख हुआ है। उनका संपूर्ण जीवन समाज और राष्ट्र सेवा को समर्पित रहा। महिला सशक्तिकरण के साथ-साथ सामाजिक कार्यों में उनके अमूल्य योगदान को सदैव याद किया जाएगा। ईश्वर शोक की इस घड़ी में उनके परिजनों और प्रशंसकों को संबल प्रदान करे। ओम शांति!”
“राष्ट्र सेविका समितीच्या प्रमुख संचालिका राहिलेल्या आदरणीय प्रमिलाताई मेढे यांच्या देहावसानामुळे अत्यंत दुःख झाले आहे. त्यांचे संपूर्ण जीवन समाज आणि राष्ट्रसेवेला समर्पित होते. महिला सक्षमीकरणासोबतच सामाजिक कार्यांमधील त्यांच्या अमूल्य योगदानाचे सदैव स्मरण केले जाईल. या शोकाकुल प्रसंगी परमेश्वर त्यांच्या कुटुंबीयांना आणि चाहत्यांना बळ देवो. ओम शांती!”
AP/IJ/GP/JD
(Release ID: 2151068)
Visitor Counter : 4
Read this release in:
Odia
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam