પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજસ્થાનના ઝાલાવાડમાં શાળામાં થેયલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો
Posted On:
25 JUL 2025 11:17AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળામાં થયેલી દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. શ્રી મોદીએ કહ્યું, "આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે છે."
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું:
"રાજસ્થાનના ઝાલાવાડમાં એક શાળામાં થયેલી દુર્ઘટના દુ:ખદ અને ઘણી જ દર્દનાક છે. આ મુશ્કેલ સમયમાં મારી સંવેદનાઓ અસરગ્રસ્ત વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો સાથે છે. હું ઘાયલોના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું. અધિકારીઓ અસરગ્રસ્તોને સંભવિત તમામ સહાય પૂરી પાડી રહ્યા છે: પ્રધાનમંત્રી @narendramodi"
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2148220)
Visitor Counter : 3
Read this release in:
Marathi
,
English
,
Urdu
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam