પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ G7 સમિટમાં જાપાનના પ્રધાનમંત્રી સાથે વાતચીત કરી

प्रविष्टि तिथि: 18 JUN 2025 3:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 17 જૂન 2025ના રોજ કેનેડાના કનાનાસ્કિસ ખાતે 51મી G7 સમિટમાં જાપાનના પ્રધાનમંત્રી મહામહિમ શ્રી શિગેરુ ઇશિબા સાથે ગહન ચર્ચા-વિચારણા કરી હતી. નેતાઓએ ખાતરી આપી કે ભારત અને જાપાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:

"કેનેડામાં G7 સમિટ દરમિયાન પ્રધાનમંત્રી શિગેરુ ઇશિબા સાથે ગહન ચર્ચા-વિચારણા. ભારત અને જાપાન વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોને વધુ ગાઢ બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

@shigeruishiba"

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2137315) आगंतुक पटल : 10
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Odia , English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Tamil , Telugu , Kannada , Malayalam