પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી નાગરિક અલંકરણ સમારોહ-IIમાં ઉપસ્થિત રહ્યા
Posted On:
27 MAY 2025 10:52PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે નાગરિક અલંકરણ સમારોહ-IIમાં ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. શ્રી મોદીએ કહ્યું, "પદ્મ પુરસ્કાર વિજેતાઓએ આપણા સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓની જીવન યાત્રા અત્યંત પ્રેરણાદાયી છે."
પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:
"નાગરિક અલંકરણ સમારોહ-IIમાં હાજરી આપી, જ્યાં પદ્મ પુરસ્કારો આપવામાં આવ્યા હતા. પદ્મ પુરસ્કાર વિજેતાઓએ આપણા સમાજમાં નોંધપાત્ર યોગદાન આપ્યું છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓની જીવન યાત્રા અત્યંત પ્રેરણાદાયી છે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2131878)