પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી

Posted On: 09 MAY 2025 2:27PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી.

શ્રી મોદીએ કહ્યું કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને ભારતના સાહિત્યિક અને સાંસ્કૃતિક આત્માને આકાર આપવા માટે પ્રેમથી યાદ કરવામાં આવે છે. તેમના કાર્યો માનવતાવાદ પર ભાર મૂકે છે અને તે જ સમયે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવનાને પ્રજ્વલિત કરે છે, શ્રી મોદીએ વધુમાં ઉમેર્યું.

X પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ. ભારતના સાહિત્યિક અને સાંસ્કૃતિક આત્માને આકાર આપવા માટે તેમને પ્રેમથી યાદ કરવામાં આવે છે. તેમના કાર્યો માનવતાવાદ પર ભાર મૂકે છે અને તે જ સમયે લોકોમાં રાષ્ટ્રવાદની ભાવનાને પ્રજ્વલિત કરે છે. શિક્ષણ અને શીખવા પ્રત્યેનાં તેમના પ્રયાસો, જે શાંતિનિકેતનનાં વિકાસમાં દેખાય છે, તે પણ ખૂબ જ પ્રેરણાદાયક છે.

AP/IJ/GP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2127871)