પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ બસવ જયંતી પર જગદગુરુ બસવેશ્વરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
30 APR 2025 8:55AM by PIB Ahmedabad
બસવ જયંતીના શુભ પ્રસંગે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ જગદગુરુ બસવેશ્વરના ગહન જ્ઞાન અને શાશ્વત વારસાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. 12મી સદીના દાર્શનિક અને સમાજ સુધારકને યાદ કરતા, પ્રધાનમંત્રીએ X ની વિવિધ પોસ્ટ્સમાં જણાવ્યું:
"બસવ જયંતીના શુભ પ્રસંગે, આપણે જગદગુરુ બસવેશ્વરના ગહન જ્ઞાનને યાદ કરીએ છીએ. સમાજ માટે તેમનું વિઝન અને વંચિતોના ઉત્થાન માટેના તેમના અથાક પ્રયાસો આપણને માર્ગદર્શન આપતા રહે છે."
પ્રધાનમંત્રીએ કોલકાતામાં આગ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો
પ્રધાનમંત્રીએ પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી સહાયની જાહેરાત કરી
AP/IJ/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2125342)
Visitor Counter : 21
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali-TR
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam