પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને દુનિયા હંમેશા યાદ રાખશે: પ્રધાનમંત્રી

Posted On: 26 APR 2025 1:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાષ્ટ્રપતિએ ભારતના લોકો વતી પરમ પૂજ્ય પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી છે. શ્રી મોદીએ કહ્યું, "દુનિયા પોપ ફ્રાન્સિસની સમાજ પ્રત્યેની સેવાને હંમેશા યાદ રાખશે."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

"રાષ્ટ્રપતિજીએ ભારતના લોકો વતી પરમ પવિત્ર પોપ ફ્રાન્સિસને શ્રદ્ધાંજલિ આપી. દુનિયા હંમેશા સમાજ પ્રત્યેની તેમની સેવાને યાદ રાખશે."

 

AP/IJ/JY/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com


(Release ID: 2124497) Visitor Counter : 35