પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી શ્રીએ શ્રી રમાકાંત રથના નિધન પર શોક વ્યક્ત કર્યો
प्रविष्टि तिथि:
16 MAR 2025 2:53PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પ્રખ્યાત કવિ અને વિદ્વાન શ્રી રમાકાંત રથના નિધન પર શોક વ્યક્ત કર્યો છે અને કહ્યું છે કે શ્રી રમાકાંત રથજીની કૃતિઓ, ખાસ કરીને કવિતા, સમાજના તમામ વર્ગોમાં વ્યાપકપણે લોકપ્રિય છે.
પ્રધાનમંત્રી કાર્યાલયે X પર પોસ્ટ કર્યું;
“શ્રી રમાકાંત રથજીએ પોતાની એક અસરકારક પ્રશાસક અને વિદ્વાન તરીકે ઓળખ બનાવી હતી. તેમની કૃતિઓ, ખાસ કરીને કવિતા, સમાજના તમામ વર્ગોમાં વ્યાપકપણે લોકપ્રિય છે. તેમના નિધનથી દુઃખ થયું. આ દુઃખની ઘડીમાં મારી લાગણીઓ તેમના પરિવાર અને પ્રશંસકો સાથે છે. ઓમ શાંતિ: PM@narendramodi”
AP/IJ/GP/HD
(रिलीज़ आईडी: 2111619)
आगंतुक पटल : 149
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Malayalam
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada