પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીએ થાઈપૂસમ પર સૌને શુભેચ્છા પાઠવી

Posted On: 11 FEB 2025 1:14PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે થાઈપૂસમના અવસર પર સૌને શુભેચ્છા પાઠવી છે.

શ્રી મોદીએ કહ્યું, "ભગવાન મુરુગનની દિવ્ય કૃપા આપણને શક્તિ, સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રદાન કરે. આ પવિત્ર પ્રસંગે હું તમામ લોકો માટે ખુશી, સારું સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરું છું."

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું;

"દરેકને આનંદમય અને મંગલમય  થાઈપૂસમની શુભેચ્છાઓ!

ભગવાન મુરુગનની દિવ્ય કૃપા આપણને શક્તિ, સમૃદ્ધિ અને બુદ્ધિ પ્રદાન કરે. આ પવિત્ર પ્રસંગે, હું તમામ લોકો માટે ખુશી, સારું સ્વાસ્થ્ય અને સફળતા માટે પ્રાર્થના કરું છું.

આ દિવસ આપણા જીવનમાં શાંતિ અને સકારાત્મકતા પણ લાવે!

વેત્રિવેલ મુરુગનુકુ અરોગરા!”

 

AP/IJ/GP/JT


(Release ID: 2101694) Visitor Counter : 50