પ્રધાનમંત્રીનું કાર્યાલય
એએનઆર ગારુ ભારતનું ગૌરવ છે અને તેમનું શાનદાર પ્રદર્શન આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે: પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
07 FEB 2025 11:38PM by PIB Ahmedabad
શ્રી અક્કીનેની નાગેશ્વર રાવને ભારતનું ગૌરવ ગણાવતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, તેમનું શાનદાર પ્રદર્શન આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતું રહેશે. તેમણે શ્રી નાગાર્જુન અક્કીનેની અને તેમના પરિવારને મળીને સંતોષ વ્યક્ત કર્યો.
X પર શ્રી નાગાર્જુન અક્કીનેની દ્વારા લખાયેલી પોસ્ટના જવાબમાં શ્રી મોદીએ કહ્યું:
"નાગાર્જુન ગારુને અને તેમના પરિવારને મળીને ખરેખર આનંદ થયો. એએનઆર ગારુ ભારતનું ગૌરવ છે અને તેમના શાનદાર રજૂઆતો આવનારી પેઢીઓને મંત્રમુગ્ધ કરતી રહેશે."
AP/IJ/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2100971)
आगंतुक पटल : 103
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam