પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

અમારી સરકાર શ્રદ્ધાળુઓ માટે યાત્રાના અનુભવોમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે: PM

प्रविष्टि तिथि: 13 JAN 2025 6:17PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ સાઉદી અરેબિયાના હજ અને ઉમરાહ મંત્રી મહામહિમ તૌફિક બિન ફૌઝાન અલ-રબિયા સાથે હસ્તાક્ષર કરાયેલા હજ કરાર 2025નું સ્વાગત કર્યું છે. શ્રી મોદીએ કહ્યું કે આ કરાર ભારતના હજ યાત્રાળુઓ માટે અદ્ભુત સમાચાર છે. "અમારી સરકાર શ્રદ્ધાળુઓ માટે યાત્રાના અનુભવોમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે", પ્રધાનમંત્રીએ કહ્યું.

કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુ દ્વારા X પરની એક પોસ્ટનો જવાબ આપતા, પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું:

"હું આ કરારનું સ્વાગત કરું છું, જે ભારતના હજ યાત્રાળુઓ માટે અદ્ભુત સમાચાર છે. અમારી સરકાર શ્રદ્ધાળુઓ માટે યાત્રાના અનુભવોમાં સુધારો કરવા માટે પ્રતિબદ્ધ છે."

AP/IJ/GP/JD


(रिलीज़ आईडी: 2092569) आगंतुक पटल : 111
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Telugu , Urdu , English , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Odia , Tamil , Kannada , Malayalam