પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નાગાલેન્ડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી
Posted On:
01 DEC 2024 12:28PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે નાગાલેન્ડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છા પાઠવી છે. તેમણે કહ્યું કે નાગા સંસ્કૃતિ તેમની ફરજ અને કરુણાની ભાવના માટે જાણીતી છે.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“નાગાલેન્ડના લોકોને તેમના રાજ્ય સ્થાપના દિવસ પર શુભેચ્છાઓ. નાગાલેન્ડ તેની સમૃદ્ધ સંસ્કૃતિ અને રાજ્યના લોકોના અદ્ભુત સ્વભાવ માટે વ્યાપકપણે પ્રશંસનીય છે. નાગા સંસ્કૃતિ તેમની કર્તવ્ય ભાવના અને કરુણા માટે જાણીતી છે. આવનાર સમયમાં નાગાલેન્ડની સતત પ્રગતિ માટે પ્રાર્થના કરું છું.”
AP/IJ/GP/JT
09RG yle="text-align:center">સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad 
/
pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2079503)
Read this release in:
Tamil
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Telugu
,
Malayalam