પ્રધાનમંત્રીનું કાર્યાલય
'સહકાર સે સમૃદ્ધિ'ના વિઝનનો હેતુ સહકારી સંસ્થાઓને આત્મનિર્ભર અને મજબૂત બનાવવાનો છેઃ પ્રધાનમંત્રી
प्रविष्टि तिथि:
25 NOV 2024 2:55PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ટિપ્પણી કરી હતી કે 'સહકાર સે સમૃદ્ધિ'ના વિઝનનો હેતુ સહકારી સંસ્થાઓને આત્મનિર્ભર અને મજબૂત બનાવવાનો છે. શ્રી મોદીએ કહ્યું કે શ્રી અમિત શાહ દ્વારા લખવામાં આવેલ લેખ એ દર્શાવે છે કે કેવી રીતે વહીવટી અને નીતિગત સુધારાઓએ સહકારી ક્ષેત્રને નવજીવન આપ્યું છે.
કેન્દ્રીય ગૃહ મંત્રી અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની X પર પોસ્ટનો જવાબ આપતાં શ્રી મોદીએ કહ્યું
"કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી, શ્રી @AmitShah, કેવી રીતે વહીવટી અને નીતિ સુધારાઓએ સહકારી ક્ષેત્રને પુનર્જીવિત કર્યું છે તે દર્શાવે છે. તેઓ ભારપૂર્વક જણાવે છે કે 'સહકાર સે સમૃદ્ધિ'ના વિઝનનો હેતુ સહકારી સંસ્થાઓને આત્મનિર્ભર અને મજબૂત બનાવવાનો છે.”
AP/GP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2076829)
आगंतुक पटल : 137
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Urdu
,
Marathi
,
Manipuri
,
Odia
,
English
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam