પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ રાજમાતા વિજયારાજે સિંધિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી
Posted On:
12 OCT 2024 8:25AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે રાજમાતા વિજયારાજે સિંધિયાને તેમની જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શ્રી મોદીએ રાજમાતા વિજયારાજે સિંધિયા જીના જીવનભર ભારતની સેવા પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરી.
X પર એક પોસ્ટમાં, તેમણે કહ્યું:
"મા ભારતીની સેવામાં જીવનપર્યત સમર્પિત રહેલા રાજમાતા વિજયારાજે સિંધિયા જીને તેમની જન્મજયંતિ પર સાદર પ્રણામ."
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 2064313)
Visitor Counter : 104
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam