પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રીએ નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયનીની પ્રાર્થના કરી
प्रविष्टि तिथि:
08 OCT 2024 9:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયની પૂજા કરી.
પ્રધાનમંત્રીએ પોસ્ટ કર્યું:
“નવરાત્રિની ષષ્ઠી પર મા કાત્યાયનીને વિશેષ વંદન! મારી પ્રાર્થના છે કે દેવી માતાના આશીર્વાદથી તેમના તમામ ભક્તોના જીવનમાં શક્તિ, સામર્થ્ય અને સાહસનો સંચાર થાય.”
AP/GP/JT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 2063055)
आगंतुक पटल : 98
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam