પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ નવરાત્રિના ચોથા દિવસે દેવી કુષ્માંડાની પ્રાર્થના કરી

Posted On: 06 OCT 2024 8:40AM by PIB Ahmedabad

નવરાત્રિના ચોથા દિવસે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કુષ્માંડા માતાજીની પૂજા-અર્ચના કરી.

પ્રધાનમંત્રીએ X પર પોસ્ટ કર્યું:

“નવરાત્રીના ચોથા દિવસે દેવી કુષ્માંડાના ચરણમાં વંદન! માતાજીની કૃપાથી સૌ કોઈનું જીવન આયુષ્માન બને, તેવી જ પ્રાર્થના છે. અહીં રજૂ કરું છું તેમની આ સ્તુતિ...”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2062574) Visitor Counter : 26