પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી વાશિમમાં બંજારા સમુદાયના સંતોને મળ્યા
પોસ્ટેડ ઓન:
05 OCT 2024 5:47PM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી આજે વાશિમમાં બંજારા સમુદાયના આદરણીય સંતોને મળ્યા હતા. તેમણે સમાજની સેવા કરવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
X પર એક પોસ્ટમાં, તેમણે લખ્યું:
“વાશિમમાં, બંજારા સમુદાયના આદરણીય સંતોને મળ્યા. સમાજની સેવા કરવાના તેમના પ્રયત્નોની પ્રશંસા કરી.”
“वाशिममध्ये बंजारा समुदायातील आदरणीय संतांची भेट घेतली. समाजाची सेवा करण्याच्या त्यांच्या प्रयत्नांची प्रशंसा केली”
AP/GP/JD
(રીલીઝ આઈડી: 2062476)
મુલાકાતી સંખ્યા : 118
આ રીલીઝ વાંચો:
Odia
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam