પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav g20-india-2023

પ્રધાનમંત્રીએ છેલ્લા 10 વર્ષોમાં સ્વચ્છ ભારત અભિયાનની પરિવર્તનકારી અસરને પ્રકાશિત કરી

Posted On: 03 OCT 2024 8:52AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે ​​છેલ્લા 10 વર્ષમાં સ્વચ્છ ભારતે કરેલી પરિવર્તનકારી અસર પર પ્રકાશ પાડ્યો હતો.

ન્યૂ ઈન્ડિયા જંક્શન દ્વારા X પર એક ઇન્ફોગ્રાફિક પોસ્ટ શેર કરતા, તેમણે લખ્યું:

“સ્વચ્છ ભારતે જે પરિવર્તનકારી અસર ઊભી કરી છે, તેની એક ઝલક.

#10YearsOf SwachhBharat”

 

AP/GP/JT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 2061396) Visitor Counter : 30